Surprise Me!

વિપક્ષ દ્વારા મોદીની દૂર્યોધન,ઔરંગઝેબ અને જલ્લાદ સાથે સરખામણી

2019-05-09 422 Dailymotion

લોકસભા ચૂંટણી-2019 માટે હવે બે તબક્કાનું મતદાન બાકી રહ્યું છે ત્યારે નેતાઓ દ્વારા એક બીજા પર વાર-પલટવાર તેજ કરી દેવામાં આવ્યા છેઆ વાર-પલટવાર નેતાઓનો ખુદની વાણી પર સંયમ રહ્યો નથીમોદીએ જયારે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર-1 કહી આ દિવંગત પૂર્વ વડાપ્રધાનને ચૂંટણી જંગમાં ઢસેડ્યા ત્યારે પ્રિયંકાએ પિત્તો ગુમાવ્યો હતોપિતાનું અપમાન થતા પ્રિયંકાએ વાણી પરનો સંયમ ગુમાવ્યો દૂર્યોધન સાથે મોદીની સરખામણી કરી દીધીતે પછી તો સંજય નિરૂપમે મોદીને ઔરંગઝેબનો આધુનિક અવતાર ગણાવ્યા તો રાબડીએ તો કટાક્ષ કરતા કહ્યું કે મોદી દૂર્યોધન નહીં પણ જલ્લાદ છે