Surprise Me!

SPGના લાલજી પટેલ સુરતમાં મૃતકોના પરિવારને મળ્યા

2019-05-28 244 Dailymotion

સુરતઃ સરદાર પટેલ ગ્રુપના નેતા લાલજી પટેલ સુરત પહોંચ્યા હતા અને સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડના મૃતકોના પરિવારની રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોની મુલાકાત પણ કરી હતી સાંજે ચાર વાગ્યે લાલજી પટેલ દ્વારા કલેક્ટરકને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવશે સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોની જિંદગી ભુંજાઈ ગઈ છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે