Surprise Me!

એવા નેતૃત્વની જરૂર છે જે પીએમ સાથે નીડર બનીને વાત કરે :મુરલી મનોહર જોષી

2019-09-04 853 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના સમાચાર માત્ર 3 મિનિટમાંમુરલી મનોહર જોષીએ નરેન્દ્ર મોદીને લઈ નિવેદન આપ્યું
છેમુરલી મનોહર જોષીએ કહ્યું કે એવા નેતૃત્વની જરૂર છે જે પીએમ સાથે નીડર બનીને વાત કરી શકેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું