અંબાજી શક્તિપીઠ - આ કારણે અંબાજીના મંદિરમાં પંડિતજી આંખે પાટા બાંધીને પૂજા કરે છે
2019-09-20 1 Dailymotion
નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે. ત્યારે દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે #navratri #utsav #webduniagujarati