Surprise Me!

કિચનમાં આ વાતોનુ રાખશો ધ્યાન તો લક્ષ્મી રહેશે મહેરબાન

2019-09-20 0 Dailymotion

રસોડુ ઘરનુ એક એવુ સ્થાન છે જે સારા આરોગ્ય ને જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. તેથી રસોડા સાથે જોડાયેલ શુભ અશુભ વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. રસોડાને નજરઅંદાજ કરવુ એ તમારે માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તમારી ભૂલોથે રસોડામાં નેગેટિવ એનર્જી પેદા થાય છે. જે ફરીને ઘરના સભ્યોમાં જુદા જુદા પ્રકારની પરેશાનીઓને જન્મ આપે છે. ચાલો આજે અમે તમને બતાવીએ છીએ રસોડા સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ જે ઘરમાં સુખ શાંતિ લાવી શકે છે. #vastutips #kitchentips #gujarativastu