Surprise Me!

અનંતનાગમાં સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના 3 આતંકીઓને ઠાર માર્યા

2019-10-16 2,397 Dailymotion

શ્રીનગરઃઅનંતનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે સુરક્ષા શ્રીનગરથી 58 કિમી દૂર આવેલા પઝલપોરામાં છુપાયેલા આતંકીઓને ઘેરીને એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ હિઝબુલ મુદ્દાહિનના સભ્ય હતા જેમાં હિઝબુલ મુઝાહિદ્દીન કમાંડર નાસિર ચદરૂપણ સામેલ હતોએન્કાઉન્ટર હાલ પણ ચાલી રહ્યું છે