Surprise Me!

મધ્યપ્રદેશમાં ભાગવત કથામાં રમેશભાઈ ઓઝાએ કહ્યું, ‘ડંકાની ચોટે કહું છું.. ભારત હિન્દુ રાષ્ટ્ર બને’

2019-12-22 563 Dailymotion

અમદાવાદઃ મધ્યપ્રદેશના ગુના ખાતે તાજેતરમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓછાએ ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો હૂંકાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેમ કહેવામાં કશું ખોટું નથી ભારત સદીઓથી હિન્દુ રાષ્ટ્ર હતું, હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્ર રહેશે હિન્દુત્વ કોઈ ધર્મ નહીં પણ જીવનશૈલી છે સદીઓથી આપણા ઋષિમુનિઓ આપણને જીવન જીવવાની આ અણમોલ રીત શીખવતા રહ્યા છે આ કારણથી જ તેઓ ડંકાની ચોટ પર કહે છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બને અને તેમાં કશું ખોટું નથી