Surprise Me!

શરણાર્થીઓના શહેર જમ્મુમાં 20 લાખની વસ્તી પૈકી અડધો અડધ વિસ્થાપિતોની સંખ્યા

2019-12-22 1,796 Dailymotion

જમ્મુમાં આશરે 30 વર્ષનો સમય પસાર થઈ ગયો પણ અમને ક્યારેય બહારની વ્યક્તિ હોવાનો અહેસાસ કર્યો નથી અહીંના લોકોએ સમાજના એક ભાગ તરીકે અમારો સ્વીકાર કર્યો અને આજે અમે તેમની સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા છીએ અહીંના લોકોએ કોઈ પણ પ્રકારના વિરોધ વગર અમારો સ્વીકાર કર્યો છે આ વાત 1990થી કાશ્મીરી પંડિતો માટે લડત ચલાવતા 'પનુન કાશ્મીર સંગઠન'ના નેતા ડોઅગ્નિશેખરે કરી છે જમ્મુ શહેરમાં વસવાટ કરતાં મોટાભાગના શરણાર્થીઓના વિચારો ડોઅગ્નિશેખર સાથે મળે છે