Surprise Me!

પુરીની રથયાત્રા છે અનોખી

2022-07-01 2 Dailymotion

પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજે 01 જુલાઈ, શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. પુરીમાં રથયાત્રા 01લી જુલાઈથી શરૂ થશે અને 12મી જુલાઈ સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે અષાઢ શુક્લ બીજના દિવસે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. આ યાત્રા કુલ 9 દિવસની છે, જેમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ગુડીચા મંદિરમાં 7 દિવસ રોકાયા છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તેની માસીનું ઘર ત્યાં છે. પરંપરાગત રીતે, રથયાત્રાના પ્રથમ દિવસે, ત્રણેય રથને ગુડીચા મંદિરે લઈ જવામાં આવે છે. આ રથો જાડા દોરડા વડે ખેંચવામાં આવે છે.