Surprise Me!

શ્રાવણમાં સોમનાથ દાદાની આરતી દ્વારા ભોળાનાથની કરીએ ભક્તિ

2022-07-29 2 Dailymotion

બાર જ્યોર્તિલીંગના દર્શન કરીને આપણે પાવન તો થયા પરંતુ ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થાપિત પ્રથમ જ્યોર્તિલીંગ એટલે કે સોમનાથ મહાદેવના કે જેના દર્શન માત્રથી જ તમામ આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે સોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન સુંદર આરતી દ્રારા ભોળાનાથની ભક્તિ કરવામાં આવે છે તો આવો આપણે પણ સોમનાથ મહાદેવની આરતીમાં જોડાઈએ અને કરીએ ધન્યતાનો અનુભવ