ઉમરગામમાં સરાજાહેર વિદ્યાર્થિનીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. ટ્યુશનમાંથી પરત આવેલ વિદ્યાર્થિનીને રોકી એકતરફી પ્રેમીએ વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની આશંકા. પોલીસે બે શંકમંદોની ધરપકડ કરી. મુખ્યઆરોપીની શોધખોળ હાથ ધરી.