Surprise Me!

NIAનું નો મની ફોર ટેરર સંમેલન, આતંકવાદ માનવતા માટે ખતરો : PM

2022-11-18 116 Dailymotion

ટેરર ફંડિંગ રોકવા માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. 75 દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ આતંકવાદના ધિરાણ સાથે વ્યવહાર કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે આયોજિત બે દિવસીય વૈશ્વિક બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જો કે ચીન આ બેઠકથી દૂર રહ્યુ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નો મની ફોર ટેરર સંમેલનને સંબોધિત કર્યું હતું.