રાજકોટમાં સાઉદી અરેબિયા ખાતે મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રાએ જવા માંગતા 19 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડીની ઘટના બની હોવાની બાતમી સામે આવી છે.