ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામના ગામ તળાવને સમાવેશ કરી નર્મદાના પાણીથી ભરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત.