ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ સાથે ધાનેરા પંથકના લોકોએ સરકાર સામે મંગળવારે જનઆક્રોશ સભાનું આયોજન કર્યુ છે.