શહેરના મુખ્ય પાણી સપ્લાય સ્ત્રોત સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મરામતના કારણે 30 એપ્રિલથી પાણી પુરવઠો પ્રભાવિત થવાનું છે.