Surprise Me!

ભરૂચના 3 લાખ લોકોની હાલત કફોડી બનશે, શહેરીજનોને સમજદારીપૂર્વક પાણીનો વપરાશ કરવા સૂચન

2025-04-28 4 Dailymotion

શહેરના મુખ્ય પાણી સપ્લાય સ્ત્રોત સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મરામતના કારણે 30 એપ્રિલથી પાણી પુરવઠો પ્રભાવિત થવાનું છે.