રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ આજે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.