જુગારમાં હારેલા પૈસા માટે વ્યાજખોર દ્વારા ત્રાસ આપતા હોવાથી સુરતમાં યુવકે આતમહત્યાનું પગલું લીધું હોવાની માહિતી સામે આવી છે.