અમદાવાદ મનપા અને પોલીસ વિભાગે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન શરુ કર્યું છે. આ અંતર્ગત આજરોજ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા.