Surprise Me!

ચોમાસા પહેલા ભયમુક્ત ભવિષ્યની તૈયારી: ભાવનગરમાં 227 જર્જરીત ઇમારતો ખાલી કરવા મનપાની નોટિસ

2025-05-31 1 Dailymotion

નોટિસ બાદ પણ જર્જરિત ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.