ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા રોડ-રસ્તાના કામમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા ખોટા બિલો રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી કરાઈ છે.