ભરૂચમાં 7.30 કરોડનું મનરેગા કૌભાંડ થયાની વિગતો સામે આવી રહી છે, જેમાં 56થી વધુ ગામોની સંડોવણી થઈ છે તેવી વિગતો મળી છે.