Surprise Me!

ડાકોરમાં ભીમ અગિયારસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

2025-06-07 11 Dailymotion

નિર્જળા એકાદશી એટલે ભીમ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાયજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.