નિર્જળા એકાદશી એટલે ભીમ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાયજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.