Surprise Me!

'એ લોકોના કારણે ટૂરિઝમ ઘટી ગયું', સાંભળો શું કહે છે મેઘાલયના લોકો

2025-06-11 5 Dailymotion

શિલોંગમાં રાજા રઘુવંશીની હત્યાની ઘટના બાદ પ્રવાસીઓ મેઘાલય જવામાં ડરી રહ્યા છે, અને રાજ્યના ટૂરિઝમને પણ અસર પડી છે. સાંભળો શું કહે છે મેઘાલયના લોકો