શિલોંગમાં રાજા રઘુવંશીની હત્યાની ઘટના બાદ પ્રવાસીઓ મેઘાલય જવામાં ડરી રહ્યા છે, અને રાજ્યના ટૂરિઝમને પણ અસર પડી છે. સાંભળો શું કહે છે મેઘાલયના લોકો