અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામે આવેલી સગીરાએ ફરિયાદી બનીને જયરાજસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓ સહિત 28 લોકો સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.