પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વિમાનમાંથી 28 જેટલા મૃતકોના સળગી ગયેલા મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરનારા સામાજિક કાર્યકર સંજય બગીએ આ દુર્ઘટનાની ભયાનકતા જણાવી હતી.