એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં જીવ ગુમાવેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના DNA મેચ થયા છે, હવે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.