અમરેલી પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ધાતરવડી નદીમાં પૂર આવતા આ વિસ્તારમાં કામ કરી રહેલા 22 મજૂરોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.