રથયાત્રા પુર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન પહેલા કોમી એકતાના દર્શન થઈ રહ્યાં છે. મુસ્લિમ સમુદાયની જુદી-જુદી સમિતિઓએ મંદિરને રથની પ્રતિકૃતિઓ ભેટ આપી.