અમદાવાદ થી 148 મે રથયાત્રાને હવે ગણતરીના શેષ કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે સવારે મંદિરના પરિસરમાં ગજરાજ પૂજન કરવામાં આવ્યું હતું.