અમદાવાદની રથયાત્રા દરમિયાન એક અનિચ્છનીય ઘટના બની છે. ખાડિયા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન શણગારેલા ત્રણ હાથી ઉશ્કેરાઈ ગયા અને દોડધામ મચી હતી.