માનસિક હતાશાને કારણે આપઘાત કરવાના ઇરાદે અલગ અલગ શહેરોમાં ભટકતો રહ્યો હતો. તેણે કુલ 2400 કિલોમીટરનો પ્રવાસ માત્ર આપઘાત કરવા માટે જ કર્યો હતો.