Surprise Me!

'લોકોની જિંદગી સાથે ખેલતી બેદરકાર નીતિ સહન નહીં થાય', ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બોલ્યા સી.આર.પાટીલ

2025-07-13 5 Dailymotion

વડોદરામાં આયોજીત રોજગાર ભરતી મેળામાં સંબોધન કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.