સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તરસાડી નગરપાલિકા બહાર રામધૂન બોલાવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ હતો.