ડેડીયાપાડામાં આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા યોજી હતી.