Surprise Me!

શ્રાવણ મહિનામાં મહાદેવને ખીર અર્પણ કરવાથી મનોકામના થશે પૂર્ણ, ભવનાથમાં શિવ ભક્તો માટે કરાયું આ આયોજન

2025-07-26 14 Dailymotion

દેવાધીદેવ મહાદેવને અતિપ્રિય એવા ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની પરંપરા શિવપુરાણ સાથે જોડાયેલા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.