અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં ઔદ્યોગિક ધમધમાટની વચ્ચે એક એવું પવિત્ર સ્થળ આવેલું છે જે શાંતિ અને ભક્તિનું પ્રતીક છે – ચકુડિયા મહાદેવ મંદિર.