Surprise Me!

અમદાવાદ જગન્નાથ રથયાત્રા : મનપાએ 'પૂર પહેલા પાળ બાંધી', ભયજનક મકાનોને ફટકારી નોટિસ

2025-06-06 8 Dailymotion

રથયાત્રાના રોડ પર ભયજનક મકાનો પર AMC અને પોલીસના કર્મચારીઓ હાજર રહેશે, ઉપરાંત લીસ્ટેડ મકાનો પર સ્ટાફ મુકવામાં આવશે.